ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય, રૂ.50 હજારની વધારાની અપાશે સહાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gandhinagar News : ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને ત્રણ તબક્કામાં કુલ રૂ. 1.20 લાખ ની સહાય ચૂકવવામાં આવતી હતી. જેમાં આવાસના નિર્માણ માટે હવે 50 હજારની વધારાની સહાય અપાશે.
What's Your Reaction?






