ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય, રૂ.50 હજારની વધારાની અપાશે સહાય

Jul 11, 2025 - 04:00
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય, રૂ.50 હજારની વધારાની અપાશે સહાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gandhinagar News : ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને ત્રણ તબક્કામાં કુલ રૂ. 1.20 લાખ ની સહાય ચૂકવવામાં આવતી હતી. જેમાં આવાસના નિર્માણ માટે હવે 50 હજારની વધારાની સહાય અપાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0