ગુજરાતના બીજા પૂર્વ મુખ્યમંત્રીનું હવાઈ દુર્ઘટનામાં નિધન, બળવંત રાયના હેલિકોપ્ટરને પાકિસ્તાને તોડી પાડ્યું હતું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Plan Crash: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જઈ રહેલું વિમાન ઉડાન ભરતા જ ક્રેશ થઈને જમીન પર તૂટી પડ્યું. ત્યારબાદ વિમાન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. થોડી જ ક્ષણોમાં બધુ ખાક થઈ ગયું. સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો.
અમદાવાદ-લંડન એર ઇન્ડિયાના બોઇંગ-787 ડ્રીમલાઇનર વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 મુસાફર સવાર હતા, જેમાંથી 169 ભારતીય, 73 બ્રિટિશ, સાત પોર્ટુગલ અને એક કેનેડિયન નાગરિક હતા.
What's Your Reaction?






