ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત

Apr 15, 2026 - 23:00
ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Kheda News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામે એક દુર્ઘટના સામે આવી છે, જેમાં ખેતરમાં બોરવેલ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક માટી ધસી પડતા બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ખેતરના માલિક અને ત્યાં કામ કરી રહેલા એક મજૂર માટીના કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેના કારણે બંનેના જીવ ગયા છે. ખેતરમાં પાણી માટે ચાલી રહેલી બોરની કામગીરી દરમિયાન બનેલી આ આકસ્મિક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0