કોઈ દાઝી ગયું, તો કોઈનો રોડ અકસ્માત થયો.... ગુજરાતમાં દિવાળીના દિવસે 5400 ઈમરજન્સીના કેસ નોંધાયા

Oct 22, 2025 - 01:30
કોઈ દાઝી ગયું, તો કોઈનો રોડ અકસ્માત થયો.... ગુજરાતમાં દિવાળીના દિવસે 5400 ઈમરજન્સીના કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Emergency Cases In Gujarat During Diwali : ગુજરાતમાં દિવાળીની ઉજવણી દરમિયાન ઈમરજન્સીના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં દિવાળીના દિવસે ઈમરજન્સીના કુલ 5,406 કેસ નોંધાયા હતા.

સૌથી વધુ સુરતથી ઈમરજન્સી કેસ નોંધાયા

ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા GVK-EMR દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે આ વર્ષે દિવાળીના દિવસે રાજ્યમાં માર્ગ અકસ્માતને લગતા 919 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. સુરત જીલ્લામાં માર્ગ અકસ્માત સંબંધિત ઈમરજન્સીના સૌથી વધુ 105 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 104, દાહોદમાં 54, રાજકોટમાં 51 અને વડોદરા જીલ્લામાં 50 કેસ માર્ગ અકસ્માત સંબંધિત ઈમરજન્સીના હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0