કેન્દ્ર સરકારના વિભાગોમાં ગુજરાત કેડરના ચાર IAS અધિકારીઓની નિમણૂક

Jun 14, 2025 - 11:00
કેન્દ્ર સરકારના વિભાગોમાં ગુજરાત કેડરના ચાર IAS અધિકારીઓની નિમણૂક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Cadre IAS Officer Deputation: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર ઓર્ડર મુજબ, કેન્દ્ર સરકારના કેબિનેટની નિમણૂક સમિતિના સચિવાલય દ્વારા ગુજરાત કેડરના ચાર IAS અધિકારીઓની કેન્દ્રમાં જુનિયર સચિવ પદે નિમણૂક માટે સૂચના આપવામાં આવી છે. મનિષા ચંદ્રા, કે કે નિરાલા, સૈદિંગપુઈ છાકછુઆક અને સુપ્રીત સિંહ ગુલાટી આગામી પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર દિલ્હી જશે.

નિયમિત ડેપ્યુટેશન હેઠળ નિમણૂક પામેલા અધિકારીઓ

1. મનિષા ચંદ્રા, IAS બેચ 2004  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0