કરદાતાની આવક-ખર્ચમાં મોટો તફાવત જણાશે તો નોટિસ આવશે, IT વિભાગની કોના પર નજર?

Jun 29, 2025 - 12:00
કરદાતાની આવક-ખર્ચમાં મોટો તફાવત જણાશે તો નોટિસ આવશે, IT વિભાગની કોના પર નજર?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Income Teax Notice News : તમારી આવક અને ખર્ચ વચ્ચે મોટો તફાવત જણાશે તો આવકવેરા ખાતું તમને નોટિસ આપી શકે છે. આવકવેરા કચેરી પાસે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની નવી ટેક્નોલોજી ઉપલબ્ધ હોવાથી અને ડેટાએનાલિટિક્સના નિયમોને વધુ ચુસ્ત બનાવી દેવામાં આવ્યા હોવાથી તમે જાહેર કરેલી આવક અને તમે કરેલા ખર્ચની વિગતો તે મેળવી શકે છે. તેથી કરદાતાએ હવે પછી પારદર્શકતાથી આવકવેરો ભરી દેવાનો રહેશે અન્યથા તમને આવકવેરા ખાતાની નોટિસ મળી શકે છે.

કરદાતા ટેક્સ ડિડક્શન એટ સોર્સની રકમનું રિફંડ માગશે તો તેવા સંજોગોમાં આવકવેરા કચેરી તમારા આકવેરાના રિટર્નની ચકાસણી પણ કરશે. આવકવેરા ધારા હેઠળ 2025ના વર્ષથી નવા નિયમો અમલમાં આવ્યા હોવાથી કરદાતા તમારી ટીડીએસના રિફંડના ક્લેઈમની બારીકાઈ પૂર્વક ચકાસણી કરીને પછી જ રિફંડ આપશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0