કપડવંજ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો : અઠવાડિયામાં કમળાના 55 કેસ

Aug 11, 2025 - 08:00
કપડવંજ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો : અઠવાડિયામાં કમળાના 55 કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પાલિકા વિસ્તારમાં 7,886 અસરગ્રસ્ત, 12 ટીમો દોડતી થઈ

- ખાનગી દવાખાનામાં છેલ્લા બે દિવસમાં 25 દર્દી, રવિવારે એક પણ કેસ નહીં હોવાનો આરોગ્ય વિભાગનો દાવો : 4 લોહીના અને 3 પાણીના નમૂના ચકાસણી માટે મોકલાયા

કપડવંજ : કપડવંજ શહેરમાં વોર્ડ નં.-૨મા પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અઠવાડિયામાં કમળાના દર્દીઓની સંખ્યા ૬૦ સુધી પહોંચી છે. ત્યારે આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0