કટુડા ગામના ખેડૂતે 40 વિઘામાં અંજીરના 8000 રોપા વાવ્યા, વાર્ષિક 3 કરોડની આવકનો અંદાજ

Jul 23, 2025 - 12:00
કટુડા ગામના ખેડૂતે 40 વિઘામાં અંજીરના 8000 રોપા વાવ્યા, વાર્ષિક 3 કરોડની આવકનો અંદાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


યુવા ખેડૂત બંધુઓએ નવી કેડી કંડારી - સાહસ કરે તેને સફળતા મળે કહેવત સાચી ઠેરવી

એક રોપામાંથી વર્ષે અંદાજે ૨૦ કિલો ઉત્પાદન મળે, ૮ હજાર રોપામાંથી ૧.૬૦ લાખ કિલો ઉત્પાદનની આશા ઃ હાલ એક કિલો લીલા અંજીરનો બજાર ભાવ રૃ.૨૦૦

સુરેન્દ્રનગર -  સાહસ કરે એજ આગળ વધે આ કહેવતને સાચી સાબિત કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામના યુવાન ખેડૂત મિલન રાવલે. અગાઉ પરંપરાગત પાક - કપાસ, ઘઉં, જીરું વગેરે ખેતી કરતા ખેડૂતે બાગાયતી ખેતી તરફ વળીને લીલા અંજીરનો પાક લેવાનું શરૃ કર્યું છે અને માત્ર ૪૦ વિઘાની જમીનમાં અંદાજે ૩ કરોડની આવક કરવાની શક્યતા ઊભી કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0