ઉમરેઠમાં પરિણીતાનો ગર્ભપાત કરનાર બે નર્સની ધરપકડ, ગર્ભાશયમાં નુકસાન થતાં પતિએ ફરિયાદ કરી હતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Anand News : આણંદના ઉમરેઠ શહેરની વેદ હોસ્પિટલની બે મહિલા નર્સોએ કોઈપણ ડિગ્રી ન હોવા છતાં નડિયાદની એક પરિણીતાનો ગેરકાયદે ગર્ભપાત કરાયો હતો. જેમાં પરિણીતાને ગર્ભાશયમાં ગંભીર ઇજા થઈ હોવાને લઈને મહિલાના પતિએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે ઉમરેઠ પોલીસે બંને નર્સ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી, ત્યારે પોલીસે આરોપી બંને નર્સની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, આણંદના મૂળ પેટલાદ તાલુકાના રાવલી ગામના વતની અને હાલ નડિયાદ ખાતે રહેતા મહંમદ અશ્ફાકમિયા મહેબૂબમિયા મલેકની પત્ની સાઈન બીબીને પેટમાં દુઃખાવો થતાં નડિયાદની એન.ડી.
What's Your Reaction?






