ઇન્કમ ટેક્સ અંડરબ્રિજ 2જી ફેબ્રુઆરીથી 10 દિવસ સુધી એક તરફ અવરજવર માટે બંધ કરવામાં આવશે

Feb 1, 2025 - 00:00
ઇન્કમ ટેક્સ અંડરબ્રિજ 2જી ફેબ્રુઆરીથી 10 દિવસ સુધી એક તરફ અવરજવર માટે બંધ કરવામાં આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News : અમદાવાદમાં ઇન્કમ ટેક્સ અંડરબ્રિજ 2જી ફેબ્રુઆરીથી 10 દિવસ સુધી એક તરફ અવરજવર માટે બંધ કરવામાં આવશે. અંડરબ્રિજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળી નીચે RCCની દીવાલને નુકસાન થયું હોવાને લઈને આ પ્રકારનો નિર્ણય કરાયો છે. 

ઇન્કમ ટેક્સ ચાર અંડરબ્રિજ 10 દિવસ બંધ રહેશે

અમદાવાદમાં આવેલા ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસેના અંડરબ્રિજનું સમારકામ કરવાનું હોવાથી આગામી 2 ફેબ્રુઆરીથી એક તરફનો રસ્તો બંધ રહેશે. જ્યારે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે એક તરફની સાઈડનું સમારકામ ચાલશે, ત્યારે અન્ય સાઈડ ખુલ્લી રાખવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0