આણંદમાં 9 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિ બનાવવા, વેચવા પર પ્રતિબંધ

Jul 30, 2025 - 08:00
આણંદમાં 9 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિ બનાવવા, વેચવા પર પ્રતિબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 5 મી સપ્ટેમ્બર સુધી જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

- જિલ્લામાં પીઓપી, કેમિકલ રંગોવાળી, લાગણી દુભાય તેવી મૂર્તિ બનાવી, ખરીદી કે વેચી નહીં શકાય

આણંદ : જિલ્લામાં ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરવામાં આવતી ગણેશ પ્રતિમા સ્થાપના બાદ નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારે પીઓપી કે કેમિકલયુક્ત રંગોથી બનતી મૂર્તિઓ તથા ૯ ફૂટથી વધારે ઊંચાઈની મૂર્તિ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ મૂકાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0