આંબાવાડી ફ્લેટમાં પાણીની ટાંકી પડી સ્લેબ તૂટતા ૧૦ લોકોનું રેસ્ક્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, રવિવાર
આંબાવાડી વિસ્તારમાં ત્રણ માળના બીરજુ ફ્લેટમાં પાણીની ટાંકી તૂટી પડતા બે સ્લેબ ધરાશાઈ થયા હતા જ્યાં ૧૦થી વધુ લોકો ફસાયા હતા. ફાયર બ્રિગ્રેડની ટીમોએ ઘટના સ્થળે પહોચીને કાટમાળ હટાવીને ફ્રેકચર થયેલ વૃદ્ધાને ઝોળી તથા અન્ય ૯ લોકોને લેડર મારફતે નીચે સહીસલામત ઉતાર્યા હતા. સદ્નસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
બીરજુ ફ્લટમાં વૃદ્ધાને ફ્રેકચર થતાં ઝોળીમાં અને બીજાને લેડર મારફતે નીચે લવાયા ઃ કોઇ જાનહાનિ નહી
આંબાવાડીમાં આઝાદ સોસાયટી પાસે બીરજુ ફ્લેટના જી-બ્લોકમાં સવારે ૯.
What's Your Reaction?






