અમરેલી: જાફરાબાદના દરિયામાં 9 ખલાસીઓ 6 દિવસથી લાપતા, બેના મૃતદેહ મળ્યા

Aug 23, 2025 - 20:00
અમરેલી: જાફરાબાદના દરિયામાં 9 ખલાસીઓ 6 દિવસથી લાપતા, બેના મૃતદેહ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jafrabad News : જાફરાબાદના અરબી સમુદ્રમાં ત્રણ બોટ એ જળ સમાધિ લીધી હતી. બોટમાં સવાર 11 માછીમારો લાપતા થયા હતા પાંચ દિવસથી કોસગાર્ડ દ્રારા શોધખોળ શરૂ કરાઈ છે લાપતા માછીમારો માંથી બે વ્યક્તિના મૃતદેહ મળી આવતા પરિવારને સોંપવામાં આવ્યા છે. 

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દરિયાઈ દુર્ઘટનાની ઘટના સામે આવી છે. અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા ખલાસીઓ ની ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી. ત્રણ બોટમાં 28 જેટલા ખલાસીઓ સવાર હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0