અમદાવાદવાસીઓ માટે AMCની નવી યોજના, સોલર લગાવનાર નાગરિકોને ટેક્સમાં 10 ટકા રિબેટ અપાશે

Jan 17, 2025 - 22:00
અમદાવાદવાસીઓ માટે AMCની નવી યોજના, સોલર લગાવનાર નાગરિકોને ટેક્સમાં 10 ટકા રિબેટ અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News : એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રૂ.425.83 કરોડનો ખર્ચ કરાયો હોવા છતાં શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો નોંધાયો હોવાનું સામે આવ્યું છે, ત્યારે શહેરમાં પ્રદૂષણ ઓછું થાય તે માટે AMC દ્વારા નવી યોજના શરૂ કરવાને લઈને રેવન્યુ કમિટીમાં નિર્ણય કરાયો છે. 

પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા AMCની નવી યોજના

ધમધમતા અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે AMC દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0