અમદાવાદ: સેટેલાઈટના 'રત્નાકર-3' ફ્લેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Fire Incident Ahmedabad: અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (23મી મે) સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સેટેલાઈટના જોધપુર પ્રેરણા તીર્થ રોડ પર આવેલા 'રત્નાકર-3' બિલ્ડિંગના ત્રીજા માળે આ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
રત્નાકર-3 ફ્લેટમાં અચાનક આગ ભભૂકી, લોકો નીચે દોડી આવ્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

