Surendranagar:ધ્રાંગધ્રાના વિસ્તારમાં બનતી પાણીની ટાંકીના કામ મામલે મંત્રીને રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધ્રાંગધ્રા તાલુકાના નરાળી અને વિરેન્દ્રગઢ ગામમાં એન.સી.ડી.યોજના અંતર્ગત પાણીની ટાંકીઓ બની રહી છે.આ ટાંકીના બાંધકામમાં ટેન્ડર મુજબ કામ નહી થતુ હોઇ હલ્કી ગુણવતા વાળા કામથી ગ્રામજનો સંતુષ્ઠ નહી હોઇ વારંવાર તંત્રને રજૂઆત કરી હતી.
પરંતુ ધ્યાને નહી લેતા ગ્રામજનોએ જિલ્લા પંચાયત સદસ્ય પપ્પુભાઇ ઠાકોરને રજૂઆત કરતા તેઓએ પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયાને લેખીત રજૂઆત કરી આ બંન્ને ગામના કામોની તપાસ કરી યોગ્ય કામ ના થાય ત્યાં સુધી બીલ નહી ચુકવવાની માંગ કરી છે.
What's Your Reaction?






