Suratમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ શહીદ સ્મૃતિ દિવસની કરાઈ ઉજવણી

ભારતમાં દર વર્ષે 21 ઓક્ટોબરે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત તેને 62મો પોલીસ સ્મૃતિ દિવસ ઉજવી રહ્યું છે.આજે સુરતમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવની ઉપસ્થિતિમાં પોલીસ શહીદ સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ છે.અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આ કાર્યકર્મમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતુ અને કહ્યું કે,તમામ શહીદોને સલામ કરું છું,217થી વધુ પોલીસજવાનોને કુદરતે સલામી આપી,સાથે સાથે પોલીસ કુદરતી આફતોમાં ફ્રન્ટ વોરિયર રહી છે,તમામ લોકોની ફરજનિષ્ઠાનો આભાર માનું છુ અને સમાજની રક્ષા કરતા શહાદત વહોરી છે તેને લઈ વંદન કરૂ છુ.તમામ પોલીસની અદભુત ડ્યુટીને લઈ આભાર માનું છું.જાણો કેમ ઉજવાય છે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ તિબેટમાં ચીન સાથે ભારતની 2,500 માઈલ લાંબી સરહદ છે. 21 ઓક્ટોબર 1959ના રોજ આ સરહદની સુરક્ષાની જવાબદારી ભારતના પોલીસકર્મીઓની હતી. 20 ઓક્ટોબર 1959ના રોજ, ચીની હુમલાના એક દિવસ પહેલા, ભારતે 3જી બટાલિયનની એક કંપનીને ઉત્તર પૂર્વ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સના વિસ્તારમાં તૈનાત કરી. આ કંપનીને ત્રણ યુનિટમાં વિભાજીત કરીને સરહદની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. હંમેશની જેમ આ કંપનીના કર્મચારીઓ નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરવા નીકળ્યા હતા. 20 ઓક્ટોબરે બપોર સુધીમાં ત્રણમાંથી બે ટુકડીઓ બપોર સુધીમાં પરત આવી ગઈ હતી. પરંતુ ત્રીજી ટુકડીના સૈનિકો તે દિવસે પાછા ફર્યા ન હતા. તે ટુકડીમાં બે પોલીસ કોન્સ્ટેબલ અને એક કુલી હતા.

Suratમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ શહીદ સ્મૃતિ દિવસની કરાઈ ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતમાં દર વર્ષે 21 ઓક્ટોબરે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત તેને 62મો પોલીસ સ્મૃતિ દિવસ ઉજવી રહ્યું છે.આજે સુરતમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવની ઉપસ્થિતિમાં પોલીસ શહીદ સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ છે.અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.

કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

આ કાર્યકર્મમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતુ અને કહ્યું કે,તમામ શહીદોને સલામ કરું છું,217થી વધુ પોલીસજવાનોને કુદરતે સલામી આપી,સાથે સાથે પોલીસ કુદરતી આફતોમાં ફ્રન્ટ વોરિયર રહી છે,તમામ લોકોની ફરજનિષ્ઠાનો આભાર માનું છુ અને સમાજની રક્ષા કરતા શહાદત વહોરી છે તેને લઈ વંદન કરૂ છુ.તમામ પોલીસની અદભુત ડ્યુટીને લઈ આભાર માનું છું.


જાણો કેમ ઉજવાય છે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ

તિબેટમાં ચીન સાથે ભારતની 2,500 માઈલ લાંબી સરહદ છે. 21 ઓક્ટોબર 1959ના રોજ આ સરહદની સુરક્ષાની જવાબદારી ભારતના પોલીસકર્મીઓની હતી. 20 ઓક્ટોબર 1959ના રોજ, ચીની હુમલાના એક દિવસ પહેલા, ભારતે 3જી બટાલિયનની એક કંપનીને ઉત્તર પૂર્વ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સના વિસ્તારમાં તૈનાત કરી. આ કંપનીને ત્રણ યુનિટમાં વિભાજીત કરીને સરહદની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. હંમેશની જેમ આ કંપનીના કર્મચારીઓ નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરવા નીકળ્યા હતા. 20 ઓક્ટોબરે બપોર સુધીમાં ત્રણમાંથી બે ટુકડીઓ બપોર સુધીમાં પરત આવી ગઈ હતી. પરંતુ ત્રીજી ટુકડીના સૈનિકો તે દિવસે પાછા ફર્યા ન હતા. તે ટુકડીમાં બે પોલીસ કોન્સ્ટેબલ અને એક કુલી હતા.