Sugar Shortage : તહેવારો ટાણે ખાંડની અછતનો ભય, 10 લાખથી વધુ પરિવારોને સરકારી ખાંડ નહીં મળે?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં તહેવારોની શરૂઆત વચ્ચે જ સરકારી વિતરણ વ્યવસ્થામાં ખાંડને લઈને મોટી ગૂંચવણ ઊભી થઈ છે. સસ્તા અનાજની દુકાનો પર સપ્ટેમ્બર મહિનાની ખાંડની પરમિટ જ ઇસ્યુ ન થતાં લાખો પરિવારોને તહેવારોમાં ખાંડ નહીં મળે તેવી ભીતિ ઊભી થઈ છે. ખાંડ ક્યારે આવશે તેની પણ હાલ કોઈ સ્પષ્ટતા ન હોવાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા વધી છે.
સરકારી પોર્ટલ પરથી ખાંડની પરમિટ ગાયબ
850થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં
10 લાખથી વધુ પરિવારો પર અસરની ભીતિ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

