Sabarkantha: અંબાજીના પદયાત્રીને રાત્રીના અંધકારમાં વાહન ચાલક ઢસડી ગયો

પ્રાંતિજમાં અંબાજીના પદયાત્રીનું અકસ્માતમાં મોત થયુ છે. જેમાં રસુલપુર ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત થતા ચકચાર મચી છે. વાહનચાલક અડફેટે લઇને થોડે સુધી ઢસડી ગયો હતો. વાહનચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થયો છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. મૃતક ખેડાના મલી વદર ગામનો વતની હોવાનું ખૂલ્યુ મૃતક ખેડાના મલી વદર ગામનો વતની હોવાનું ખૂલ્યુ છે. જેમાં પદયાત્રીના મોતને લઇ સંઘના લોકોમાં ભારે રોષ છે. સાબરકાંઠામાં પ્રાંતિજના રસુલપુર ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરથી પદયાત્રીનું મોત થયુ છે. રાત્રી દરમ્યાન અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલ ખેડા સંધના યદયાત્રીને અજાવ્યા વાહને અડફેટે લઇ કચડી નાખ્યો હતો. અજાવ્યો વાહન ચાલક પદયાત્રીને અડફેટે લઇને થોડે સુધી ધસડી ગયો હતો. અજાવ્યો વાહન ચાલક અકસ્માત સર્જી મોત નિપજાવી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. વાહન ચાલક પદયાત્રીનુ મોત નિપજાવી પોતાનુ વાહન લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો મૃતક પદયાત્રી રાર્યસન ભાઇ પુજાભાઇ ગોહિલ ઉ.વર્ષ 52 , ગામ મલી વદર , તાલુકો વસો , જિલ્લો ખેડાનું હોવાનું સામે આવ્યુ છે. પદયાત્રીના મોતને લઈ સંધના લોકોમા સોપો પડી ગયો હતો. અકસ્માત સર્જીને અજાવ્યો વાહન ચાલક પદયાત્રીનુ મોત નિપજાવી પોતાનુ વાહન લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો છે.

Sabarkantha: અંબાજીના પદયાત્રીને રાત્રીના અંધકારમાં વાહન ચાલક ઢસડી ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રાંતિજમાં અંબાજીના પદયાત્રીનું અકસ્માતમાં મોત થયુ છે. જેમાં રસુલપુર ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત થતા ચકચાર મચી છે. વાહનચાલક અડફેટે લઇને થોડે સુધી ઢસડી ગયો હતો. વાહનચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થયો છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત થયો હતો.

મૃતક ખેડાના મલી વદર ગામનો વતની હોવાનું ખૂલ્યુ

મૃતક ખેડાના મલી વદર ગામનો વતની હોવાનું ખૂલ્યુ છે. જેમાં પદયાત્રીના મોતને લઇ સંઘના લોકોમાં ભારે રોષ છે. સાબરકાંઠામાં પ્રાંતિજના રસુલપુર ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરથી પદયાત્રીનું મોત થયુ છે. રાત્રી દરમ્યાન અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલ ખેડા સંધના યદયાત્રીને અજાવ્યા વાહને અડફેટે લઇ કચડી નાખ્યો હતો. અજાવ્યો વાહન ચાલક પદયાત્રીને અડફેટે લઇને થોડે સુધી ધસડી ગયો હતો. અજાવ્યો વાહન ચાલક અકસ્માત સર્જી મોત નિપજાવી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.

વાહન ચાલક પદયાત્રીનુ મોત નિપજાવી પોતાનુ વાહન લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો

મૃતક પદયાત્રી રાર્યસન ભાઇ પુજાભાઇ ગોહિલ ઉ.વર્ષ 52 , ગામ મલી વદર , તાલુકો વસો , જિલ્લો ખેડાનું હોવાનું સામે આવ્યુ છે. પદયાત્રીના મોતને લઈ સંધના લોકોમા સોપો પડી ગયો હતો. અકસ્માત સર્જીને અજાવ્યો વાહન ચાલક પદયાત્રીનુ મોત નિપજાવી પોતાનુ વાહન લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો છે.