NDPSના કેસમાંથી છોડાવવાનું કહી મહિલા વકીલે રૂ.૪૦ લાખ પડાવ્યા

Jul 7, 2025 - 05:00
NDPSના કેસમાંથી છોડાવવાનું કહી મહિલા વકીલે રૂ.૪૦ લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી એક મહિલા વકીલે કૃષ્ણનગરમાં રહેતી મહિલાના પતિને એનડીપીએસના કેસમાંથી છોડાવવાનું કહીને રૂપિયા ૪૦ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ રાણીપ પોલીસ મથકે નોંધવામાં આવી છે. આરોપી મહિલા વકીલે તેનો પતિ દિલ્હી ક્રાઇમબ્રાંચમાં હોવાથી તે લાગવગથી છોડાવી આપશે તેવી ખાતરી આપી હતી.  આ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

શહેરના કૃષ્ણનગરમાં રહેતી ૩૫ વર્ષીય હિરલ ( નામ બદલેલ છે)ના પતિની ગત ૨૧મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટીક્સ દ્વારા એનડીપીએસના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જેથી હિરલે તેના પતિને છોડાવવા માટેની પ્રક્રિયા કરવા માટે તેના પિતાના મદદ માંગી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0