Janmashtamiના દિવસે જગતમંદિર દ્વારકામાં ભગવાનના દર્શનના સમયમાં રહેશે ફેરફાર,જાણો શેડ્યૂલ

દ્વારકાધીશ જગત મંદિર ખાતે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જગત મંદિર દ્વારકામાં ભગવાનના દર્શનના સમયમાં રહેશે ફેરફાર શ્રીજીની મંગલા આરતી દર્શન સવારે 6 કલાકે થશે જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે,ત્યારે જન્માષ્ટ્રીના પર્વના દિવસે મંદિર ટ્રસ્ટ દ્રારા ભગવાનના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રીજીના દર્શનનાં સમયનો સવારનો ક્રમ :- તારીખ 26ના સોમવારના રોજ (૧) શ્રીજીની મંગલા આરતી દર્શન  સવારે ૬:૦૦ કલાકે (૨) મંગલા દર્શન સવારે ૬:૦૦ થી ૮:00 (૩) શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન દર્શન સવારે ૮:૦૦ થી ૯:00 (૪) દર્શન બંધ સવારે ૯:૦૦ થી ૯:૩૦ (૫) દર્શન ૯:૩૦ થી ૧૦:૦૦ (૬) શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) સવારે ૧૦:૦૦ થી ૧૦:૧૫ (૭) દર્શન ૧૦:૧૫ થી ૧૦:૩૦ (૮) શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) સવારે ૧૦:૩૦ થી ૧૦:૪૫ (૯) શ્રીજીની શ્રૃંગાર આરતી સવારે ૧૧:૦૦ (૧૦) શ્રીજીનો ગ્વાલ ભોગ  (દર્શન બંધ) ૧૧:૧૫ થી ૧૧:૨૫ (૧૧) દર્શન ૧૧:૨૫ થી ૧૨:૦૦ (૧૨) શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) ૧૨:૦૦ થી ૧૨:૩૦ (૧૩) દર્શન ૧૨:૩૦ થી ૧:૦૦ (૧૪) અનોસર (મંદિર બંધ) ૧:૦૦ થી ૫:૦૦ કલાક સુધી બપોરે શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ :-તારીખ 26ના સોમવારના રોજ (૧) ઉત્થાપન દર્શન ૫:૦૦ કલાકે (૨) દર્શન ૫:૦૦ થી ૫:૩૦ (૩) શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ) ૫:૩૦ થી ૫:૪૫ (૪) દર્શન ૫:૪૫ થી ૭:૧૫ (૫) શ્રીજીને સંધ્યા ભોગ (દર્શન બંધ) ૭:૧૫ થી ૭:૩૦ (૬) શ્રીજીની સંધ્યા આરતી દર્શન ૭:૩૦ થી ૮:00 (૭) શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) ૮:૦૦ થી ૮:૧૦ (૮) શ્રીજીની શયન આરતી દર્શન ૮:૩૦ થી ૯:૦૦ (૯) શ્રીજી શયન અનોસર (દર્શન બંધ) રાત્રે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી (૧૦) અનોસર (મંદિર બંધ) ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે (૧) શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન રાત્રે ૧૨:૦૦ કલાકે (દર્શન ૧૨:૦૦ થી ૨:૩૦ સુધી) (૨) શ્રીજી શયન (મંદિર /દર્શન બંધ) રાત્રે ૦૨:૩૦ કલાકે. તા.૨૭/૦૮/૨૦૨૪ —: શ્રીજીના દર્શન સવારે (૧) શ્રીજીના પારણા ઉત્સવ સવારે ૦૭:૦૦ થી ૧૦:૩૦ દર્શન અનોસર (દર્શન બંધ) ૧૦:૩૦ કલાકે સવારના ૧૦:૩૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી(દર્શન) મંદિર બંધ રહેશે. શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ :- તારીખ 27 મંગળવારઉત્થાપન દર્શન ૫:૦૦ કલાકે નિત્યક્રમ મુજબ દર્શન શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા ૫:૦૦ થી ૬:00 કલાકે (દર્શન બંધ રહેશે) ૬:૦૦ થી ૭:૦૦ કલાકે શ્રીજીના દર્શન ૭:૦૦ થી ૭:૩૦ કલાકે શ્રીજીની સંધ્યા આરતી દર્શન ૭:૩૦ કલાકે ૪) શ્રીજીને શયન ભોગ ૮:૧૦ કલાકે શ્રીજીની શયન આરતી દર્શન શ્રીજી શયન રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે (દર્શન / મંદિર બંધ) ૯:૩૦ કલાકે

Janmashtamiના દિવસે જગતમંદિર દ્વારકામાં ભગવાનના દર્શનના સમયમાં રહેશે ફેરફાર,જાણો શેડ્યૂલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દ્વારકાધીશ જગત મંદિર ખાતે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે
  • જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જગત મંદિર દ્વારકામાં ભગવાનના દર્શનના સમયમાં રહેશે ફેરફાર
  • શ્રીજીની મંગલા આરતી દર્શન સવારે 6 કલાકે થશે

જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે,ત્યારે જન્માષ્ટ્રીના પર્વના દિવસે મંદિર ટ્રસ્ટ દ્રારા ભગવાનના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શ્રીજીના દર્શનનાં સમયનો સવારનો ક્રમ :- તારીખ 26ના સોમવારના રોજ

(૧) શ્રીજીની મંગલા આરતી દર્શન

 સવારે ૬:૦૦ કલાકે

(૨) મંગલા દર્શન

સવારે ૬:૦૦ થી ૮:00

(૩) શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન દર્શન

સવારે ૮:૦૦ થી ૯:00

(૪) દર્શન બંધ

સવારે ૯:૦૦ થી ૯:૩૦

(૫) દર્શન

૯:૩૦ થી ૧૦:૦૦

(૬) શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ)

સવારે ૧૦:૦૦ થી ૧૦:૧૫

(૭) દર્શન

૧૦:૧૫ થી ૧૦:૩૦

(૮) શ્રીજીને શ્રૃંગાર ભોગ

(દર્શન બંધ)

સવારે ૧૦:૩૦ થી ૧૦:૪૫

(૯) શ્રીજીની શ્રૃંગાર આરતી

સવારે ૧૧:૦૦

(૧૦) શ્રીજીનો ગ્વાલ ભોગ

 (દર્શન બંધ)

૧૧:૧૫ થી ૧૧:૨૫

(૧૧) દર્શન

૧૧:૨૫ થી ૧૨:૦૦

(૧૨) શ્રીજીને રાજભોગ

(દર્શન બંધ)

૧૨:૦૦ થી ૧૨:૩૦

(૧૩) દર્શન

૧૨:૩૦ થી ૧:૦૦

(૧૪) અનોસર (મંદિર બંધ)

૧:૦૦ થી ૫:૦૦ કલાક સુધી બપોરે

શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ :-તારીખ 26ના સોમવારના રોજ

(૧) ઉત્થાપન દર્શન

૫:૦૦ કલાકે

(૨) દર્શન

૫:૦૦ થી ૫:૩૦

(૩) શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ)

૫:૩૦ થી ૫:૪૫

(૪) દર્શન

૫:૪૫ થી ૭:૧૫

(૫) શ્રીજીને સંધ્યા ભોગ

(દર્શન બંધ)

૭:૧૫ થી ૭:૩૦

(૬) શ્રીજીની સંધ્યા આરતી દર્શન

૭:૩૦ થી ૮:00

(૭) શ્રીજીને શયન ભોગ

(દર્શન બંધ)

૮:૦૦ થી ૮:૧૦

(૮) શ્રીજીની શયન આરતી દર્શન

૮:૩૦ થી ૯:૦૦

(૯) શ્રીજી શયન અનોસર

(દર્શન બંધ)

રાત્રે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી

(૧૦) અનોસર (મંદિર બંધ)

૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી

શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે 

(૧) શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન

રાત્રે ૧૨:૦૦ કલાકે

(દર્શન ૧૨:૦૦ થી ૨:૩૦ સુધી)

(૨) શ્રીજી શયન

(મંદિર /દર્શન બંધ)

રાત્રે ૦૨:૩૦ કલાકે.

તા.૨૭/૦૮/૨૦૨૪ —: શ્રીજીના દર્શન સવારે

(૧) શ્રીજીના પારણા ઉત્સવ

સવારે ૦૭:૦૦ થી ૧૦:૩૦

દર્શન અનોસર (દર્શન બંધ)

૧૦:૩૦ કલાકે

સવારના ૧૦:૩૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી(દર્શન) મંદિર બંધ રહેશે.

શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ :- તારીખ 27 મંગળવાર

ઉત્થાપન દર્શન

૫:૦૦ કલાકે

નિત્યક્રમ મુજબ દર્શન શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા

૫:૦૦ થી ૬:00 કલાકે

(દર્શન બંધ રહેશે)

૬:૦૦ થી ૭:૦૦ કલાકે

શ્રીજીના દર્શન

૭:૦૦ થી ૭:૩૦ કલાકે

શ્રીજીની સંધ્યા આરતી દર્શન

૭:૩૦ કલાકે

૪) શ્રીજીને શયન ભોગ

૮:૧૦ કલાકે

શ્રીજીની શયન આરતી દર્શન શ્રીજી શયન

રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે

(દર્શન / મંદિર બંધ)

૯:૩૦ કલાકે