Gujarat Latest News Live : પ્રયાગરાજ કુંભમાં શ્રધ્ધાળુઓ ભરેલી બસ પલટી
ભરૂચમાં દહેજની ખાનગી કંપનીની બસનો અકસ્માત,કામદારો ભરેલી બસ પલટી જતા કામદારો ઈજાગ્રસ્ત,ઈજાગ્રસ્ત કામદારોને સારવાર માટે ખસેડાયા,નડિયાદમાં 3 વ્યક્તિઓના શંકાસ્પદ મોત,જવાહર નગરના 3 વ્યક્તિઓના થયા મોત,દારુ પીવાથી મોત થયાનો પરિવારનો આક્ષેપ,લઠ્ઠાવાળો દારુ પીવાથી મોત થયાનો આક્ષેપ,મોત કયા કારણથી થયા તે અંગે તપાસ શરૂ,50 વર્ષીય રવીન્દ્ર રાઠોડનું શંકાસ્પદ મોત,40 વર્ષીય યોગેશ કુમાર કુશવાહનું શંકાસ્પદ મોત,59 વર્ષીય કનુભાઈ ચોહાણનું શંકાસ્પદ મોત,અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
![Gujarat Latest News Live : પ્રયાગરાજ કુંભમાં શ્રધ્ધાળુઓ ભરેલી બસ પલટી](https://epapercdn.sandesh.com/images/2025/02/09/UfBqiGVIwcowkdC9YeHhPy7trNa0uPQy7NrrJFfS.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચમાં દહેજની ખાનગી કંપનીની બસનો અકસ્માત,કામદારો ભરેલી બસ પલટી જતા કામદારો ઈજાગ્રસ્ત,ઈજાગ્રસ્ત કામદારોને સારવાર માટે ખસેડાયા,નડિયાદમાં 3 વ્યક્તિઓના શંકાસ્પદ મોત,જવાહર નગરના 3 વ્યક્તિઓના થયા મોત,દારુ પીવાથી મોત થયાનો પરિવારનો આક્ષેપ,લઠ્ઠાવાળો દારુ પીવાથી મોત થયાનો આક્ષેપ,મોત કયા કારણથી થયા તે અંગે તપાસ શરૂ,50 વર્ષીય રવીન્દ્ર રાઠોડનું શંકાસ્પદ મોત,40 વર્ષીય યોગેશ કુમાર કુશવાહનું શંકાસ્પદ મોત,59 વર્ષીય કનુભાઈ ચોહાણનું શંકાસ્પદ મોત,અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.