Gir Somnath: તાલાલામાં 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રે 8 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર 2.2ની તીવ્રતા નોંધાઇ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી નોર્થ ઇસ્ટ દિશામાં નોંધાયું હતું.
તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો
જો કે આંચકો હળવો હોવાથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી. ભૂકંપના આંચકાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. નાગરિકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી નોર્થ ઇસ્ટ દિશામાં
ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી નોર્થ ઇસ્ટ દિશામાં નોંધાયું હતું. રિકટર સ્કેલ પર 2.2ની તીવ્રતા નોંધાઇ છે. આંચકો હળવો હોવાથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી.
What's Your Reaction?






