CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ

Jun 11, 2026 - 00:00
CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat High Court Pay And Recover Orders: માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર CRPF જવાનના પરિવારને અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે નડિયાદ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલના ચુકાદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કર્યો છે. કોર્ટે મૃતકના વારસદારોને મળનારા વળતરમાં રૂ. 6.23 લાખનો વધારો મંજૂર કર્યો છે. આ સાથે જ, આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા તેમના પત્નીને પણ રૂ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0