Chandipura virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર..! કુલ 162 શંકાસ્પદ કેસ નોંધાયા

રાજ્યમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસસૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થયો છે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ છે. ત્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 73 મોત થયા છે. હોસ્પિટલમાં 8 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 81 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ ચાંદીપુરાના કારણે રાજ્યમાં 73 મોત થયા હોસ્પિટલમાં 8 દર્દીઓ હાલ સારવાર હેઠળ રાજ્યમાં અત્યાર સુધી 81 દર્દીઓ સાજા થયા

Chandipura virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર..! કુલ 162 શંકાસ્પદ કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ
  • સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ

રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થયો છે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ છે. ત્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 73 મોત થયા છે. હોસ્પિટલમાં 8 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 81 દર્દીઓ સાજા થયા છે.

  • રાજ્યમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ
  • સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ
  • ચાંદીપુરાના કારણે રાજ્યમાં 73 મોત થયા
  • હોસ્પિટલમાં 8 દર્દીઓ હાલ સારવાર હેઠળ
  • રાજ્યમાં અત્યાર સુધી 81 દર્દીઓ સાજા થયા