Banaskanthaના વાવમાં લોહીના સંબધો લજવાયા, માતાએ પુત્રીને રૂપિયા કમાવવા માટે મોકલી દેહવ્યાપારમાં

બનાસકાંઠાના વાવમાં ધૃણાસ્પદ ઘટના સામે આવી છે જેમાં માતાએ જ પોતાની દીકરીને દેહવ્યાપારમાં મોકલી હોવાની વાત સામે આવી છે,રૂપિયા કમાવવા માટે માતાએ પુત્રીને દેહવ્યાપારમાં ધકેલી છે,માતા દ્રારા પુત્રીને ત્રાસ પણ આપવામાં આવતો હતો,જેને લઈ પુત્રીએ સમગ્ર ઘટનાની જાણ તેમના પિતાને કરી અને પિતાએ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી. આવી માતા પહેલીવાર જોઈ રૂપિયા કમાવવાની લાલચમાં માણસ કઈ પણ કરે તે વાત સાંભળી હશે પરંતુ લોહીના સંબધો લજવાય તેવી વાત બનાસકાંઠામાં સામે આવી છે જેમાં રૂપિયા કમાવવાની લાલચે માતાએ તેની પુત્રીને દેહવ્યાપારમાં મોકલી દીધી છે.માતાના ત્રાસથી પિતાને આ વાત પુત્રીએ કરી હતી જેના કારણે પિતાના પગ જમીન પરથી સરકી ગયા.મહત્વનું છે કે વાવ પોલીસે સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકયો છે અને આ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પિતા અને પુત્રી બન્નેના નિવેદનો લેવામાં આવ્યા છે. દુષ્કર્મીઓ સામે નોંધાઈ ફરિયાદ સમગ્ર ઘટનામાં વાવ પોલીસે 18 દુષ્કર્મીઓ સામે ફરિયાદ નોંધી છે,અને તમામ લોકોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,18 દુષ્કર્મીઓ અને માતા સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે,માતાની ધરપકડ થશે ત્યારે વધુ ખુલાસાઓ થઈ શકે છે,વાવ પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીઓને શોધવા ટીમો પણ બનાવી દીધી છે,હાલ માતા ગુજરાત બહાર ગઈ હોય તેવી પોલીસને આશંકા છે એટલે એક ટીમને રાજસ્થાન તરફ પણ મોકલી છે. માતા પકડાશે તો થશે અનેક ખુલાસાઓ માતા હાલ ફરાર છે જેને લઈ પોલીસે શોધખોળ શરૂ કરી છે.આરોપીઓ પણ હાલ પોલીસ ચોપડે ફરાર છે,પુત્રીનું કહેવુ છે કે છેલ્લા બે મહિનાથી માતા તેને રૂપિયા કમાવવા માટે કહી રહી હતી અને માતાએ કહ્યું જો તો રૂપિયા નહી આપે તો તને ઘરમાં રાખીશું નહી,જેની બીકમાં પુત્રીને ધંધામાં ધકેલી દેવામાં આવી હતી.આ સમગ્ર ઘટનામાં માતા ઝડપાશે પછી અનેક ખુલાસાઓ થઈ શકે છે.  

Banaskanthaના વાવમાં લોહીના સંબધો લજવાયા, માતાએ પુત્રીને રૂપિયા કમાવવા માટે મોકલી દેહવ્યાપારમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના વાવમાં ધૃણાસ્પદ ઘટના સામે આવી છે જેમાં માતાએ જ પોતાની દીકરીને દેહવ્યાપારમાં મોકલી હોવાની વાત સામે આવી છે,રૂપિયા કમાવવા માટે માતાએ પુત્રીને દેહવ્યાપારમાં ધકેલી છે,માતા દ્રારા પુત્રીને ત્રાસ પણ આપવામાં આવતો હતો,જેને લઈ પુત્રીએ સમગ્ર ઘટનાની જાણ તેમના પિતાને કરી અને પિતાએ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી.

આવી માતા પહેલીવાર જોઈ

રૂપિયા કમાવવાની લાલચમાં માણસ કઈ પણ કરે તે વાત સાંભળી હશે પરંતુ લોહીના સંબધો લજવાય તેવી વાત બનાસકાંઠામાં સામે આવી છે જેમાં રૂપિયા કમાવવાની લાલચે માતાએ તેની પુત્રીને દેહવ્યાપારમાં મોકલી દીધી છે.માતાના ત્રાસથી પિતાને આ વાત પુત્રીએ કરી હતી જેના કારણે પિતાના પગ જમીન પરથી સરકી ગયા.મહત્વનું છે કે વાવ પોલીસે સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકયો છે અને આ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પિતા અને પુત્રી બન્નેના નિવેદનો લેવામાં આવ્યા છે.

દુષ્કર્મીઓ સામે નોંધાઈ ફરિયાદ

સમગ્ર ઘટનામાં વાવ પોલીસે 18 દુષ્કર્મીઓ સામે ફરિયાદ નોંધી છે,અને તમામ લોકોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,18 દુષ્કર્મીઓ અને માતા સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે,માતાની ધરપકડ થશે ત્યારે વધુ ખુલાસાઓ થઈ શકે છે,વાવ પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીઓને શોધવા ટીમો પણ બનાવી દીધી છે,હાલ માતા ગુજરાત બહાર ગઈ હોય તેવી પોલીસને આશંકા છે એટલે એક ટીમને રાજસ્થાન તરફ પણ મોકલી છે.

માતા પકડાશે તો થશે અનેક ખુલાસાઓ

માતા હાલ ફરાર છે જેને લઈ પોલીસે શોધખોળ શરૂ કરી છે.આરોપીઓ પણ હાલ પોલીસ ચોપડે ફરાર છે,પુત્રીનું કહેવુ છે કે છેલ્લા બે મહિનાથી માતા તેને રૂપિયા કમાવવા માટે કહી રહી હતી અને માતાએ કહ્યું જો તો રૂપિયા નહી આપે તો તને ઘરમાં રાખીશું નહી,જેની બીકમાં પુત્રીને ધંધામાં ધકેલી દેવામાં આવી હતી.આ સમગ્ર ઘટનામાં માતા ઝડપાશે પછી અનેક ખુલાસાઓ થઈ શકે છે.