Ahmedabad : સનદ વિના વકીલ તરીકે કોર્ટમાં હાજર રહેનારો નકલી જજ મોરિસ ક્રિશ્ચન નિર્દોષ જાહેર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં 2011ના કેસમાં સનદ વિના વકીલ તરીકે કોર્ટમાં હાજર રહેનારા નકલી જજ મોરિસ ક્રિશ્ચનને મેટ્રો કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલો 2011માં થયો હતો.
કોર્ટે નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય
આ કોર્ટ કેસમાં મોરિસ ક્રિશ્ચન પર આરોપ હતો કે સનદ વિના વકીલ તરીકે દાખલ થઇને કોર્ટમાં હાજર રહ્યો હતો. જોકે, તપાસ અને રજૂ કરેલા પુરાવાઓના આધારે કોર્ટે નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો--- Kutch : 54000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઇને શિવાલિક જહાજ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

