Ahmedabad: બાપુનગરમાં રાત્રે રઝળતાં ઢોરોનો ત્રાસ યથાવત્

Jul 25, 2025 - 01:30
Ahmedabad: બાપુનગરમાં રાત્રે રઝળતાં ઢોરોનો ત્રાસ યથાવત્

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બાપુનગરમાં પોલીસ સ્ટેશનની સામે જ રાત્રિના સમયે મેઈન રોડ પર જ ઢોરને ખુલ્લા છોડી દેવામાં આવી રહ્યા છે.

જેના કારણે રાત્રિ દરમિયાન અકસ્માતની પણ ઘટના પણ વધી રહી છે. આ અંગે સ્થાનિકો દ્વારા અવરનવર ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા રાત્રિના સમયે કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી . સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રાત્રે રખડતા ઢોર પાર્િંકગમાં રહેલા વાહનોને પણ નુકસાન પહોંચાડે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0