Ahmedabad Plane Crash : મૃતકોની સંખ્યા 270ને પાર, સિવિલ હોસ્પિટલમાં ખડગેની ઈજાગ્રસ્તો સાથે મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. ત્યારે સિવિલમાં હાલમાં પણ ડીએનએ ટેસ્ટિંગ કર્યા બાદ મૃતકોના મૃતદેહો પીડિત પરિવારોને સોંપવાની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદ પ્લેન ક્રેશની મહત્ત્વની અપડેટ્સ:
વડોદરાથી 100 કોફીન તૈયારી કરીને અમદાવાદ મંગાવાયા
અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં 265 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે.
What's Your Reaction?






