6 કિ.મીની તિરંગા યાત્રામાં હાજર રહેનારા વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ અપાશે: ગુજરાત યુનિ.ની જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat University Tiranga Yatra: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ગણતરીના દિવસો બાકી છે. એવામાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પર્વની ઉજવણી માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે યુનિવર્સિટી દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ યાત્રામાં જે વિદ્યાર્થીઓ બાગ લેશે તેમની હાજરી પૂરવામાં આવશે અને તેના આધારે એકેડમિક ક્રેડિટ પણ આપવામાં આવશે.
યુનિવર્સિટી આપશે ક્રેડિટ
What's Your Reaction?






