25 અને 26મી જાન્યુઆરીએ જામનગરના આકાશમાં સર્જાશે અદભુત દ્રશ્યો, એરફોર્સની ટીમ કરશે 'એર શૉ'

Jan 25, 2025 - 02:30
25 અને 26મી જાન્યુઆરીએ જામનગરના આકાશમાં સર્જાશે અદભુત દ્રશ્યો, એરફોર્સની ટીમ કરશે 'એર શૉ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Air Show In Jamnagar : પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે જામનગરમાં આવતીકાલે શનિવારે અને 26મી જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા એર શૉ યોજવામાં આવશે. જેને લઈને 9 વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર આવી પહોંચી છે. આ ટીમના પાયલોટ અને કોમેન્ટેટર દ્વારા આજે શુક્રવારે જામનગરમાં સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ સહિત મીડિયાને સૂર્યકિરણની ટીમની કામગીરી, એર શૉ સહિતની જાણકારી આપી હતી. 


બે દિવસીય એર શૉનો આવતીકાલથી શરૂ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0