સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, ગુરૂવાર
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. સંપ્રદાયના ગુરુપદે બિરાજેલ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સવારે શણગાર આરતી બાદ પરમગુરુ પરમાત્મા શ્રી હરિકૃષ્ણમહારાજનું વિશેષ પૂજન કર્યું હતું.
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અષાઢ સુદ પૂનમ એટલે ગુરૂપૂર્ણિમા હિન્દુ સંપ્રદાયમાં ગુરૂપૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય તે ગુરૂ.
What's Your Reaction?






