સોમનાથ, જુનાગઢ, અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગર જિ.માં દોઢથી અઢી ઈંચ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડૂતોમાં ડીપ્રેસન લાવી દેતું 'ડીપ્રેસન',તૈયાર કૃષિપાકનું ધોવાણ
મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો, ધોરાજી, મોરબી, ખંભાળિયા પંથક સહિત સાર્વત્રિક મુશળધાર માવઠાંથી જનજીવનને અસર
રાજકોટ: અરબી સમુદ્રના ડીપ્રેસનએ ખેડૂતોમાં ડીપ્રેસન (નિરાશા) લાવી દીધી છે. કૃષિપાકો વેચવાના સમયે મુશળધાર માવઠાંએ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કિસાનોની હાલત કફોડી બનાવી દીધી છે.આજે પણ સાંજે ૬ સુધીમાં રાજ્યના ૧૧૯ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં દોઢથી બે ઈંચ તથા મોરબી, દ્વારકા, અમરેલી,વડોદરા, પોરબંદર, રાજકોટ, પાટણ સહિત અન્ય જિલ્લાઓમાં પણ ધોધમાર ઝાપટાં રૂપે વરસાદ નોંધાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

