સેવાસી પીએમ આવાસ યોજનાના રહીશો બે વર્ષથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી ત્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સેવાસી ખાતે પીએમ આવાસ યોજના બાજપાઈ નગર એકમાં પાછલા બે વર્ષથી અવારનવાર ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાની સમસ્યા હોય તીવ્ર દુર્ગંધયુક્ત દૂષિત પાણી સોસાયટીમાં ફરી વળતા રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.
વોર્ડ નં. 9માં સમાવિષ્ટ દિનદયાલ નગર ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના બાજપાઈ નગર 1 ખાતે અંદાજે 400થી વધુ આવાસો આવેલા છે.
What's Your Reaction?






