સુરેન્દ્રનગર-બોટાદની એસટી બસમાંથી રૂ. 4.28 લાખના ઘરેણાંની ચોરી

Jan 29, 2025 - 06:00
સુરેન્દ્રનગર-બોટાદની એસટી બસમાંથી રૂ. 4.28 લાખના ઘરેણાંની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- બાળકના હાથમાં રાખેલું રોકડ અને ઘરેણાં ભરેલુ પર્સ કોઈ સેરવી ગયું

- પાળિયાદ ખાતે બસમાંથી નીચે ઉતરવાના સમયનો લાભ લઈ અજાણ્યો શખ્સે પર્સ ચોર્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ

ભાવનગર : પાળિયાદ સાયલા ચોકડીથી બસ સ્ટેશન વચ્ચેના રસ્તે સુરેન્દ્રનગર-બોટાદની એસટી બસમાં મુસાફરી કરી પાળિયાદ બસ સ્ટેશને ઉતરવાની તૈયારી કરી રહેલા મહિલાના બાળકના હાથમાં રહેલું રોકડ અને સોના-ચાંદીના દાગીના ભરેલું પર્સ કોઈ અજાણ્યો શખ્સ સેરવી ગયો હતો. જે અંગે પાળિયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સઈ ગામે રહેતા મનહરબા રાસુભા જાડેજાએ પાળિયાદ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, બોટાદના સરવા ગામ ખાતે તેમના મામાની દિકરીના લગ્ન હોય તેથી તેઓ તથા તેમનો ૧૨ વર્ષનો દિકરો વિરેન્દ્રસિંહ તથા તેમના મામાની દિકરી ગીતાબા જાડેજા સાથે ગત તા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0