સુરત વિદ્યાર્થિની આપઘાત કેસમાં સ્કૂલનો દાવો સાબિત થયો પોકળ, પ્રિન્સિપાલનો ઓડિયો થયો વાઈરલ

Jan 22, 2025 - 15:00
સુરત વિદ્યાર્થિની આપઘાત કેસમાં સ્કૂલનો દાવો સાબિત થયો પોકળ, પ્રિન્સિપાલનો ઓડિયો થયો વાઈરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat News: સુરતની આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના આપઘાત મુદ્દે વાલીએ આરોપ લગાવ્યો હતો કે, શાળાની ફી સમયસર ન ભરવાના કારણે વિદ્યાર્થિનીને શાળાના સંચાલકો દ્વારા જાહેરમાં શિક્ષા કરી અપમાનિત કરવામાં આવતી હતી. જેનાથી કંટાળી તેણે આપઘાત કર્યો છે. જોકે, બીજી બાજુ શાળા તરફથી આ વાતને નકારી દેવામાં આવી હતી. શાળા સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, શાળાને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. ફી બાબતે આપઘાત કર્યો તે વાત ખોટી અને પાયાવિહોણી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0