સાઇબેરિયાથી વડોદરામાં આવેલું 'ગાજ હંસ' ધારદાર દોરીથી ઈજાગ્રસ્ત, ઉત્તરાયણના દિવસે 30 પક્ષીઓના મૃત્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરા શહેર અને જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાતિમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા. તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત 281 પક્ષીઓને વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી હતી.
ઉત્તરાયણમાં 30 પક્ષીઓ મૃત્યું પામ્યા હતા
ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરમાં કમાટી બાગ સ્થિત એનિમલ રેસ્ક્યુ સેન્ટર ખાતે તા.
What's Your Reaction?






