શાહીબાગમાં મકાનના તાળા તોડી રૃા.૨૭.૯૦ લાખની ચોરી

અમદાવાદ, બુધવારદિવાળીના તહેવાર નજીક આવતાં તેમજ નવરાત્રિના પર્વમાં તસ્કર લૂંટારુ ટોળકી સક્રિય બનીને લૂંટ અને ચોરીને અંજામ આપી રહી છે. શાહીબાગમાં સિનિયર સિટિઝન દંપતિ બહાર ગયું હતું જેનો મોકો ઉઠાવીને તસ્કરોએ તેમના મકાનનું તાળું તોડીને ડાયમંડના તથા ચાંદીના દાગીના અને રોકડા રૃા. ૫૦,૦૦૦ મળી કુલ ૨૭.૯૦ લાખની મતાની ચોરી કરી હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભંદુ હોવાની શંકા સેવાઇ રહી છે.

શાહીબાગમાં મકાનના તાળા  તોડી રૃા.૨૭.૯૦ લાખની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, બુધવાર

દિવાળીના તહેવાર નજીક આવતાં તેમજ નવરાત્રિના પર્વમાં તસ્કર લૂંટારુ ટોળકી સક્રિય બનીને લૂંટ અને ચોરીને અંજામ આપી રહી છે. શાહીબાગમાં સિનિયર સિટિઝન દંપતિ બહાર ગયું હતું જેનો મોકો ઉઠાવીને તસ્કરોએ તેમના મકાનનું તાળું તોડીને ડાયમંડના તથા ચાંદીના દાગીના અને રોકડા રૃા. ૫૦,૦૦૦ મળી કુલ ૨૭.૯૦ લાખની મતાની ચોરી કરી હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભંદુ હોવાની શંકા સેવાઇ રહી છે.