વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

Jun 21, 2026 - 08:00
વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,વ્યાજખોરના ત્રાસથી ડરી ગયેલા રિક્ષા ચાલકે કપાસમાં છાંટવાની દવા  પી લીધી હતી. ચાર દિવસની સારવાર પછી તેઓનું મોત થતા છેવટે અટલાદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

કલાલી ખિસકોલી સર્કલ પાસે ગુલાબી વુડાના મકાનમાં બીજી પત્ની સાથે છેલ્લા છ વર્ષથી રહેતા રાજુભાઇ પ્રભાતભાઇ ઠાકોર, ઉં.વ.૫૪ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. તેમની પહેલી પત્ની અને  પુત્રો અલગ રહે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0