લઠ્ઠાકાંડ પર પડદો પાડવા લોહીનો રિપોર્ટ કોરાણે મૂકી હવે પીએમ અને વિસેરા રિપોર્ટ્સનું હથિયાર આગળ ધર્યું

Feb 12, 2025 - 08:00
લઠ્ઠાકાંડ પર પડદો પાડવા લોહીનો રિપોર્ટ કોરાણે મૂકી હવે પીએમ અને વિસેરા રિપોર્ટ્સનું હથિયાર આગળ ધર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પીએમ રિપોર્ટના આધારે કાર્ડિયો રેસ્પીરેટરી એરેસ્ટથી મૃત્યુ થયા, વિસેરાના રિપોર્ટ બાદ કારણ સ્પષ્ટ થશે : એસપી રાજેશ અઢિયા

- એવું કયું કેમિકલ કે નશીલો પદાર્થ પીધા પછી ત્રણેયના તુરંત મોત થયા ? એફએસએલ તપાસ ઉપર આધાર : 48 કલાક થવા છતાં પોલીસે માત્ર એડી દાખલ કરી સંતોષ માન્યો

નડિયાદ : નડિયાદના જવાહરનગરમાં દેશી દારૂ પીવાથી ૩ વ્યક્તિના મૃત્યુને ૪૮ કલાક બાદ પણ જિલ્લા પોલીસ મૃત્યુનું ચોક્કસ કારણ સુધી પહોંચવામાં અસફળ રહી છે. ત્યારે આજે જિલ્લા પોલીસ વડાએ કાર્ડિયો રેસ્પીરેટરી એરેસ્ટ (હૃદય અને ફેફસાં બંધ થવા)થી ત્રણેયના મૃત્યુ થયા હોવાનું પીએમ રિપોર્ટના આધારે જણાવ્યું છે. વિસેરાના રિપોર્ટ બાદ મૃત્યુના કારણની વધુ સ્પષ્ટતા થશે તેવું પણ તેમણે ઉમેર્યું છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0