રાજ્યમાં ડીઝલની અછત મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અઅર્થે આજે હરણી એરપોર્ટ ખાતે આવી પહોંચતા કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.
અરવિંદ કેજરીવાલે નીટ પેપર લીક મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. એમણે કહ્યું હતું કે તાજેતરમાં નીટ પરીક્ષાનું પેપર લીક થતાં દેશભરના અંદાજે ૨૨ લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. ઘણા વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને નિરાશાનો સામનો કરી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

