રાજકોટમાં પ્રથમવાર વાયુદળના જવાનો સૂર્યકિરણ એર શો યોજશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અટલ સરોવર ફરતે 5 કિમીથી વધુ વિસ્તારમાં હવાઈ કરતબો જોવા મળશે : લોકો શનિ-રવિવાર તા. 6, 7ના માણી શકશે, એક લાખની મેદની ઉમટવા અંદાજ, મહાપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ
રાજકોટ, : ભારતીય વાયુસેનામાં સૌપ્રથમ ઈ. 1982માં સ્થપાયેલ એરોબેટીક ટીમ અને 1996થી સૂર્યકિરણ નામ સાથે ભારતમાં પાલમ ખાતે અને ઈ. 2001માં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ શ્રીલંકામાં અને તાજેતરમાં જ દુબઈ ખાતે રોમાંચક હવાઈ કરતબો (એર શો) યોજાયા બાદ હવે સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે સૌપ્રથમવાર વાયુદળના જવાનો આ શો યોજવા સજ્જ થયા છે. રાજકોટના રૈયા સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવરની આસપાસના આકાશમાં આશરે ૩૦૦ મીટર જેટલા નીચા ઉડીને હોક MK-132 ટ્રેનર જેટ પ્રકારના વિમાનો શ્વાસ થંભી જાય તેવા દાવપેચ દર્શાવશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

