રાજકોટમાં પ્રથમવાર વાયુદળના જવાનો સૂર્યકિરણ એર શો યોજશે

Dec 4, 2025 - 06:00
રાજકોટમાં પ્રથમવાર વાયુદળના જવાનો સૂર્યકિરણ એર શો યોજશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અટલ સરોવર ફરતે 5 કિમીથી વધુ વિસ્તારમાં હવાઈ કરતબો જોવા મળશે : લોકો શનિ-રવિવાર તા. 6, 7ના માણી શકશે, એક લાખની મેદની ઉમટવા અંદાજ, મહાપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ

રાજકોટ, : ભારતીય વાયુસેનામાં સૌપ્રથમ ઈ. 1982માં સ્થપાયેલ એરોબેટીક ટીમ અને 1996થી સૂર્યકિરણ નામ સાથે ભારતમાં પાલમ ખાતે અને ઈ. 2001માં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ શ્રીલંકામાં અને તાજેતરમાં જ દુબઈ ખાતે રોમાંચક હવાઈ કરતબો (એર શો) યોજાયા બાદ હવે સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે સૌપ્રથમવાર વાયુદળના જવાનો આ શો યોજવા સજ્જ થયા છે. રાજકોટના રૈયા સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવરની આસપાસના આકાશમાં આશરે ૩૦૦ મીટર જેટલા નીચા ઉડીને હોક MK-132 ટ્રેનર જેટ પ્રકારના વિમાનો શ્વાસ થંભી જાય તેવા દાવપેચ દર્શાવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0