મિલકત માટે ખેલાયો હત્યાનો ખેલ, તળાજામાં દંપતિની હત્યા પુત્ર અને પુત્રવધુએ જ કરી

May 2, 2026 - 11:30
મિલકત માટે ખેલાયો હત્યાનો ખેલ, તળાજામાં દંપતિની હત્યા પુત્ર અને પુત્રવધુએ જ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


તળાજામાં દંપતિની સળગેલી હાલતે મળેલી લાશનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રહસ્ય ખુલ્યું

તળાજા પોલીસ મથકમાં મામાએ સગ્ગા ભાણેજ અને ભાણેજ વહુ સામે ફરિયાદ નોંધાવી, પિતાનું ગળું દબાવીને અને માતાની અન્ય રીતે હત્યા

તળાજા: તળાજા શહેરમાં ૧૨ દિવસ પૂર્વે અર્ધ સળગેલી હાલતે મળી આવેલા દંપતિના મૃતદેહનું રહસ્ય ખુલ્યું છે. સોની દંપતિનું મોત કોઈ અકસ્માત કે આગ નહી પરંતુ દંપતિના પુત્ર અને પુત્રવધુએ મિલકતના ઝઘડામાં પિતાનું ગળું દબાવીને અને માતાની અન્ય રીતે હત્યા કરી લાશ સળગાવી દીધી હતી. બનાવ અંગે તળાજા મામાએ તેના સગ્ગા ભાણેજ અને ભાણેજવહુ સામે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0