મહીસાગરના અળદરી ધોધ ફરવા આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થી ડૂબી જતાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Mahisagar News: મહીસાગર જિલ્લાના વાવકુવા ગામ પાસે આવેલા અળદરી ધોધ જોવા માટે આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થીઓ ડૂબી જવાથી મૃત્યુ પામ્યાના અહેવાલ સામે આવ્યા છે. મૃતકોની ઓળખ પ્રિન્સ અને નિલેશ તરીકે થઈ છે. બંને રાજસ્થાનથી ફરવા માટે આવ્યા હતા. બંને કિશોરનું બાઈક ધોધના કિનારે મળી આવ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, રાજસ્થાનના સરથાણા ગામના ધોરણ 11ના બે વિદ્યાર્થીઓ અળદરી ધોધ જોવા માટે આવ્યા હતા.
What's Your Reaction?






