ભાજપ પ્રવેશ કરવો નહીં : રાજકોટની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા

Apr 24, 2026 - 08:00
ભાજપ પ્રવેશ કરવો નહીં : રાજકોટની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વોર્ડ નં.1માં રસ્તા ઉપર ઉતરીને લોકોનું વિરોધ પ્રદર્શન : 2200 નાગરિકો રહે છે તે ઓસ્કાર સ્કાયપાર્કમાં રસ્તા,લાઈટ, દબાણ, ગંદકીના પ્રશ્નો ઉકેલી નહીં શકતા રોષ રસ્તા ઉપર આવ્યો

રાજકોટ, : આજે રાજકોટમાં એક તરફ પોલીસે ભાજપના નેતાઓ માટે વાહનચાલકોને પ્રવેશબંધી ફરમાવી હતી તો બીજી તરફ વોર્ડ નં.1માં વર્ષોથી સમસ્યાથી પીડિત લોકોએ ત્રાસીને જઈને ભાજપને પ્રવેશબંધીના બોર્ડ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વોર્ડમાં અગાઉ નાગેશ્વર સોસાયટીમાં પણ ભાજપના વર્ષો જુના કાર્યકરે રાજીનામુ આપીને રસ્તા સહિતના પ્રશ્ને વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ રસ્તા સુધરશે તેવા હવે વચનો પણ અપાયા નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0