પોતાની ગટરલાઈનના રીપેરીંગ માટે ગોતા વોર્ડમાં માં જલારામ રેસ્ટોરન્ટે ફૂટપાથ ખોદતા યુનિટ સીલ કરાયું

Apr 21, 2026 - 08:30
પોતાની ગટરલાઈનના રીપેરીંગ માટે ગોતા વોર્ડમાં માં જલારામ રેસ્ટોરન્ટે  ફૂટપાથ  ખોદતા યુનિટ સીલ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

        


અમદાવાદ,સોમવાર,20 એપ્રિલ,2026

અમદાવાદના ગોતા વોર્ડમાં જલારામ રેસ્ટોરન્ટે પોતાની ગટરલાઈનના રીપેરીંગ માટે  કોર્પોરેશને નવી બનાવેલી ફૂટપાથ ખોદતા ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડવેસ્ટ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને સીલ કરવામા આવી છે.કોર્પોરેશનની મિલકતને નુકસાન બદલ રુપિયા પચાસ હજારનો દંડ વસૂલ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0