પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમસાણ, ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Par-Tapi Project: પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ મુદ્દે આદિવાસીઓ એક ઈંચ પણ જમીન આપવાના મૂડમાં નથી. આદિવાસી વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી. કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. બીજી બાજું કોંગ્રેસે આજે ધરપુરમાં વિશાળ રેલી-સભાનું આયોજન કર્યું છે, ત્યારે સરકારે આ કાર્યક્રમને ફ્લોપ કરવા ષડયંત્ર રચ્યુ છે. આમ, પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે સરકાર-કોંગ્રેસ સામસામે આવ્યાં છે.
What's Your Reaction?






