પવિત્ર શ્રાવણમાં વડોદરામાં પાવભાજીની દુકાન પાસે આવી ગયેલા સાપનું પથ્થર મારીને મોત નીપજાવતા અરેરાટી

Aug 2, 2025 - 16:00
પવિત્ર શ્રાવણમાં વડોદરામાં પાવભાજીની દુકાન પાસે આવી ગયેલા સાપનું પથ્થર મારીને મોત નીપજાવતા અરેરાટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં ગઈ રાતે ખાણીપીણીની દુકાનો અને લારીઓ પાસે એક સાપનું પથ્થર મારીને મોત નીપજાવતા અરેરાટી વ્યાપી હતી.

વૃંદાવન ચોકડી પાસે મહાવીર પાવભાજીના રસોડા પાસે દોઢેક ફૂટનો બિનઝેરી સાપ આવી જતા ગભરાટ ફેલાયો હતો. જેને કારણે દુકાનદારે તેના નોકરને સાપને મારવાનું કહેતા તેણે પથ્થરથી સાપને છુંદી નાખ્યો હતો. 

બનાવને પગલે જીવ દયા પ્રેમીઓમાં ભારે આક્રોશ છવાયો હતો અને કોઈએ વિડીયો શુટીંગ કરી ફોરેસ્ટ વિભાગને જાણ પણ કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0