નિવૃત્ત અધિકારી રસોડામાંથી મૃત હાલતમાં મળી આવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,નિવૃત્તિ પછી એકલવાયુ જીવન જીવતા નિવૃત્ત અધિકારી તેમના ઘરના રસોડામાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
મૂળ વેરાવળના અને હાલમાં વડોદરા ગોત્રી વિસ્તારમાં રચના એવન્યુમાં રહેતા ૬૮ વર્ષના પ્રકાશભાઇ કુંદનલાલ પુરોહિત આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફિશરીઝ તરીકે નોકરી કરતા હતા. હાલમાં તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. બે દિવસથી તેમની દીકરી ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ, તેમનો સંપર્ક થઇ શકતો નહતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

