નડિયાદની રવિન્દ્ર નાનકિંગ હોટેલની વાનગીમાંથી મરેલો વંદો નીકળતા સીલ

Oct 9, 2025 - 11:00
નડિયાદની રવિન્દ્ર નાનકિંગ હોટેલની વાનગીમાંથી મરેલો વંદો નીકળતા સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રસોડામાં વ્યાપક ગંદકી અને સ્વચ્છતાનો અભાવ

- ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ હોટેલને સીલ કરી રૂા. 10 હજારનો દંડ પણ ફટકારાયો

નડિયાદ : નડિયાદ શહેરના વલ્લભનગર ચોકડી પાસે આવેલી રવીન્દ્ર નાનકિંગ હોટેલમાં ચાઈનીઝ વાનગીમાં મરેલો વંદો નીકળ્યો હતો. આ અંગે ગ્રાહકની ફરિયાદ બાદ મનપાની ટીમ દ્વારા હોલેલને સીલ મારી દેવાયું છે. હોટેલને રૂા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0